11 થી 15 માર્ચ 2026 નું કરંટ અફેર્સ
7) ઇજિપ્તમાં મળેલા શિલાલેખોમાં 'કોર્રન' નામનો ઉલ્લેખ છે, જે પ્રાચીન ભારતના કયા વંશ સાથે જોડાયેલ છે ?
8) કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ રાષ્ટ્રીય ગાન (National Song) ને રાષ્ટ્રીગીત (National Anthem) નાં નવા પ્રોટોકોલ બાબતે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. જો કોઈ કાર્યક્રમમાં વંદે માતરમ્ અને જન ગણ મન બંને રજૂ કરવાનાં હોય, તો પ્રથમ રાષ્ટ્રગીત 'જન ગણ મન' ગાવું જોઈએ.
2. 'વંદે માતરમ્'નાં સંપૂર્ણ 6 પદો ધરાવતી આવૃત્તિ ગાવા માટેનો અંદાજિત સમય 3 મિનિટ અને 10 સેકન્ડ રહેશે.
3. લશ્કરી કે પોલીસ બેન્ડ દ્વારા પ્રસ્તુતિ પૂર્વે 7 ડગલાંના તાલ સાથે “ડ્રમ રોલ” વગાડવો અનિવાર્ય છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
15) સેન્ટ્રલ વિસ્ટા રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ નવનિર્મિત 'સેવાતીર્થ' સંકુલ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. સેવાતીર્થ-1માં વડા પ્રધાન કાર્યાલય (PMO)નો સમાવેશ થાય છે.
2. સેવાતીર્થ-2માં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય (NSCS) આવેલું છે.
3. આ સંકુલનો મુદ્રાલેખ 'નાગરિકો દેવો ભવ' રાખવામાં આવ્યો છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
17) PM RAHAT યોજના અંતર્ગત મળતી સહાય બાબતે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ યોજના હેઠળ અકસ્માતની તારીખથી 7 દિવસ સુધી 1.5 લાખ સુધીની કેશલેસ સારવાર આપવામાં આવે છે.
2. આ યોજનાનો લાભ માત્ર આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકો જ લઈ શકે છે.
૩, હિટ-એન્ડ-રન કેસમાં મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડ (MVAF) દ્વારા મદદ કરવામાં આવશે.
ઉપર પૈકી કર્યા વિધાનો સાચાં છે ?
18) ભગવાન બુદ્ધના પવિત્ર 'દેવની મોરી' અવશેષોના પ્રદર્શન સંદર્ભે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ અવશેષોનું પ્રદર્શન શ્રીલંકાના કોલંબોમાં ગંગારામાયા. મંદિર ખાતે કરવામાં આવ્યું હતું.
2. દેવની મોરી અવશેષોનું, ભારતની બહાર આ પ્રથમ જાહેર પ્રદર્શન છે.
૩. દેવની મોરી એ ગુજરાતના અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં મેશ્વો નદી કિનારે આવેલું સ્થળ છે.
સાચાં વિધાન/વિધાનો પસંદ કરો :
25) ભારતની પ્રથમ અંડરવોટર 'ટ્વિન ટ્યુબ' રોડ-કમ-રેલ ટનલ પ્રોજેક્ટ અંગે નીચેના વિધાનો તપાસો.
1. આ ટનલ ઉત્તર કાંઠે આવેલા ગોહપુરને દક્ષિણ કાંઠે આવેલા નુમાલીગઢ સાથે જોડશે.
2. આ પ્રોજેક્ટની કુલ લંબાઈ 33.77 કિમી. છે, જેમાં નદી નીચેની ટનલ 15.79 કિમી. હશે.
3. આ ટનલ કાઝીરંગા નેશનલ પાર્ક જેવા સંવેદનશીલ વિસ્તારની નીચેથી પસાર થશે.
Comments (0)