ચર્ચા
1) કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ રાષ્ટ્રીય ગાન (national song) ને રાષ્ટ્રીગીત (national anthem) નાં નવા પ્રોટોકોલ બાબતે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. જો કોઈ કાર્યક્રમમાં વંદે માતરમ્ અને જન ગણ મન બંને રજૂ કરવાનાં હોય, તો પ્રથમ રાષ્ટ્રગીત 'જન ગણ મન' ગાવું જોઈએ.
2. 'વંદે માતરમ્'નાં સંપૂર્ણ 6 પદો ધરાવતી આવૃત્તિ ગાવા માટેનો અંદાજિત સમય 3 મિનિટ અને 10 સેકન્ડ રહેશે.
3. લશ્કરી કે પોલીસ બેન્ડ દ્વારા પ્રસ્તુતિ પૂર્વે 7 ડગલાંના તાલ સાથે “ડ્રમ રોલ” વગાડવો અનિવાર્ય છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)