ચર્ચા
1) ભગવાન બુદ્ધના પવિત્ર 'દેવની મોરી' અવશેષોના પ્રદર્શન સંદર્ભે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ અવશેષોનું પ્રદર્શન શ્રીલંકાના કોલંબોમાં ગંગારામાયા. મંદિર ખાતે કરવામાં આવ્યું હતું.
2. દેવની મોરી અવશેષોનું, ભારતની બહાર આ પ્રથમ જાહેર પ્રદર્શન છે.
૩. દેવની મોરી એ ગુજરાતના અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં મેશ્વો નદી કિનારે આવેલું સ્થળ છે.
સાચાં વિધાન/વિધાનો પસંદ કરો :
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)