ગુજરાતી સાહિત્ય
- 1) મનુબેન ગાંધી લિખિત પ્રેરક પ્રસંગવર્ણન કૃતિ કઈ ? - બે ખાનાનો પરિગ્રહ
- 2) કોનું વતન રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ ? - ઈસ્માઈલભાઈ નાગોરી
- 3) ઉમાશંકર જોશી રચિત કૃતિ કઈ છે ? - પ્રશ્ન
- 4) કવિ બ.ક.ઠાકોરનો જન્મ ક્યા થયો હતો ? - ભરૂચ
- 5) ‘કવિ શિરોમણિ’નું માન પામેલા કવિ કોણ ? - પ્રેમાનંદ
- 6) છગનભાઈ, ચકુ, ઈન્દિરા, ચંપક વગેરે પાત્રો કઈ કૃતિમાં આવે છે? - વૃક્ષ
- 7) કવિ હર્ષ બ્રહ્મભટ્ટના પિતાજીનું નામ શું છે ? - વાડીલાલ
- 8) ‘પરિક્રમા’, ‘કુંતલ’એ કોના કાવ્યસંગ્રહો છે ? - બાલમુકુંદ દવે
- 9) ‘શેષ’ ઉપનામ ધરાવતા કવિ ક્યા ? - રા.વિ.પાઠક
- 10) કિંવ હિરહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ? - વેધશાળાનું
- 11) સમાસ ઓળખી બતાવો : ત્રિભુવન - દ્વિગુ સમાસ
- 12) ‘સોનેટ’ કાવ્યપ્રકારમાં કેટલી કાવ્ય પંક્તિ હોય છે ? - 14
- 13) વિ ઉમાશંકર જોષીને ક્યા વર્ષમાં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો? - 1967
- 14) કવિ પ્રિયકાન્ત મણિયાર ક્યા વ્યવસાય સાથે જોડાયેલા હતા ? - ચૂડી બનાવવાના
- 15) ધૂમકેતુની વાર્તાનો જુમો ક્યા ગામમાં રહેતો હતો? - આણંદપુર
- 16) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા ? - પંદરમી
- 17) અમરતકાકી કઈ કૃતિનું પાત્ર છે ? - લોહીની સગાઈ
- 18) ‘સોરઠનો શણગાર' લેખમાળાના સર્જક કોણ ? - ભાણાભાઈ ગીડા
- 19) ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને ક્યું બિરૂદ આપ્યું હતું ? - રાષ્ટ્રીય શાયર
- 20) કવિ રમેશ પારેખનો જન્મ ક્યા થયો હતો ? - અમરેલી
- 21) ‘રાવણનું મિથ્યાભિમાન’ કથાકાવ્યના રચયિતા કોણ છે ? - ગિરધર
- 22) ‘માનવીની ભવાઈ'ના સર્જક કોણ છે ? - પન્નાલાલ પટેલ
- 23) ‘હાઈસ્કૂલમાં’ ગાંધીજી રચિત ક્યા પ્રકારની સાહિત્ય રચના છે? - આત્મકથા ખંડ
- 24) ‘ગુજરાત મોરી મોરી રે’ કાવ્યના કવિ કોણ ? - ઉમાશંકર જોશી
- 25) ‘ગોપાળબાપા’ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ? - ઝેર તો પીધા છે જાણી જાણી ભાગ 1
- 26) ‘લીલુડી ધરતી’ નવલકથાના લેખક કોણ છે ? - ચુનીલાલ મડિયા
- 27) ‘સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે' પંક્તિ ક્યા કવિની છે? - કલાપી
- 28) ‘સોનેટ’ કાવ્ય પ્રકારમાં કેટલી પંક્તિઓ હોય છે ? - ચૌદ
- 29) બરકત વીરાણીનું ઉપનામ જણાવો. - બેફામ
- 30) ‘મહાકવિ’નું બિરુદ મેળવનાર ગુજરાતના આખ્યાન કવિ કોણ હતા ? - પ્રેમાનંદ
Comments (0)