ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસો
- 1) અનસુયાબેન સારાભાઈનું કયા ક્ષેત્રમાં વિશેષ પ્રદાન રહ્યું છે ? - શ્રમ અને સંગઠન
- 2) વીર સાવરકરની સ્મૃતિમાં દર વર્ષે કયા સ્થળે અખિલ હિન્દ દરિયાઈ તરણ સ્પર્ધા યોજાય છે ? - ચોરવાડ
- 3) ગોફગૂંથનરાસ કયા સમાજનું લોકનૃત્ય છે ? - સૌરાષ્ટ્રના કોળી કણબી
- 4) અમદાવાદમાં દર વર્ષે શિયાળામાં યોજાતો સપ્તક મહોત્સવ કઈ બાબત સાથે સંબંધિત છે ? - શાસ્ત્રીય સંગીત
- 5) તારંગા ક્યા ધર્મનું જાણીતું તીર્થસ્થળ છે ? - જૈન
- 6) ક્યા મંદિરોને ‘સંગેમરમરમાં કંડારેલ કાવ્ય'ની ઉપમાં આપવામાં આવી છે? - દેલવાડાના જૈન મંદિરોને
- 7) સ્થાપત્ય કલાનો મુલ્યવાન વારસો ધરાવતી દાદા હિરની વાવ ક્યા આવેલી છે? - અમદાવાદ .
- 8) ક્યા મંદિરને 6 (છ) માળવાળું શિખર છે ? - દ્વારકાધીશનું મંદિર
- 9) વારલી એ કઈ કળાં છે ? - ચિત્ર
- 10) ધમાલ નૃત્ય કોની ખાસિયત છે ? - સીદી
- 11) ગુજરાતનાં કુમુદીની લાખિયા કર્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? - નૃત્યકલા
- 12) દાંડીયાત્રાનું ચિત્રાલેખન કરી આલબમ બનાવનાર ચિત્રકાર કોણ ? - કનુ દેસાઈ
- 13) ભવાઈ મંડળીના મોવડીને.........… નામે ઓળખવામાં આવે છે. - નાયક
- 14) નીચેના પૈકી સૌપ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ ? - લીલુડી ધરતી
- 15) હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક સમુ તીર્થસ્થાન..........માં આવેલું છે ? - પીરાણા
- 16) ગુજરાતનું ચાંપાનેર ક્યા મહાન સંગીતકારના નામ સાથે જોડાયેલું છે ? - બૈજુ બાવરા
- 17) ગુરુ પૂર્ણિમા ઉત્સવ ક્યા મહિનામાં આવે ? - અષાઢ
- 18) ભવનાથના મેળા તરીકે પ્રસિદ્ધ મેળો ક્યા સ્થળે ભરાય ? - ગિરનારની તળેટીમાં
- 19) ગુજરાતમાં આયુર્વેદનો પ્રચાર કોણે કર્યો ? - ઝંડુ ભટજી
- 20) ત્રિભવનદાસ ગજ્જરની સાચી ઓળખ કઈ છે ? - વૈજ્ઞાનિક
- 21) સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ હતા ? - સહજાનંદ સ્વામી
- 22) ગુજરાતની ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ છે? - મોતીભાઈ અમીન
- 23) ‘બુધિયો દરવાજો' ગુજરાતના ક્યા સ્થાપત્યનો એક ભાગ છે ? - ચાંપાનેરનો કોટ
- 24) ક્યું સ્થાપત્ય ‘અમદવાદના રત્ન’ તરીકે પ્રખ્યાત છે ? - રાણી સિપ્રીની મસ્જિદ
- 25) કચ્છ - સૌરાષ્ટ્રમાં પકવ્યા વગરની માટીના રમકડાંને શું કહેવામાં આવે છે ? - ઘંટીઘોડા
- 26) ‘લોકસાહિત્ય વિદ્યાલય' ગુજરાતમાં ક્યાં આવેલું છે ? - જામનગર
- 27) સમગ્ર ભારતમાં લોકકલા દર્શાવતું સૌપ્રથમ મ્યુઝિયમ ક્યું હતું ? - શ્રેયસનું લોકકલા મ્યુઝિયમ
- 28) સોળમાં સૈકાના મહાન સંગીતકાર તાનસેનના સમકાલીન અને પ્રતિસ્પર્ધી બૈજુ બાવરા ક્યાંનું રત્ન હતા ? - ચાંપાનેર
- 29) હવેલી સંગીત ગુજરાતમાં ગવાતા ક્યા પ્રકારના ગીતો છે ? - ધાર્મિક
- 30) પારસીઓના કાશી તરીકે ગુજરાતનું ક્યું શહેર જાણીતું છે ? - ઉદવાડા
Comments (0)