11 થી 15 ઓગસ્ટ 2026 નું કરંટ અફેર્સ
4) નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (NIIF) અંગે નીચેનાં વિધાનો તપાસો.
(1) કેન્દ્રીય મંત્રીમંડળે તેમાં ₹ 30,000 કરોડના વધારાના રોકાણને મંજૂરી આપી છે.
(2) આ મંજૂરી બાદ સરકારનું કુલ રોકાણ ₹ 60,000 કરોડ થયું છે.
(3) આ રકમ 'ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ-III' માટે વાપરવામાં આવશે.
આપેલાં વિધાનોમાંથી ક્યાં વિધાનો યોગ્ય છે?
7) SUMAN રોડમેપ 2030 વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
(1) આ રોડમેપ RMNCHA + N મોડેલ પર આધારિત છે.
(2) તે દેશના તમામ રાજ્યોના તમામ જિલ્લાઓમાં મિશન મોડ પર લાગુ થશે.
(3) તેમાં આદિવાસી અને દુર્ગમ વિસ્તારોમાં ઇમર્જન્સી મેડિકલ સેવાઓ મજબૂત કરવાની જોગવાઈ છે.
આપેલાં વિધાનોમાંથી ક્યાં વિધાનો સાચાં છે?
9) 'એનિમિયા મુક્ત ભારત' (AMB)ના 7* 7 *7 ફ્રેમવર્ક વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
(1) તેમાં 7મુ લાભાર્થી જૂથ 0 થી 6 મહિનાનાં શિશુઓ છે.
(2) ગંભીર એનિમિયા માટે ફેરિક કાર્બોક્સીમાલ્ટોઝ (FCM)નો ઉપયોગ કરવાની જોગવાઈ છે.
(3) આ અભિયાન હવે ફક્ત ટેસ્ટ, ટ્રીટ અને ટોક (T3) પર જ ધ્યાન આપશે.
(4) મોનિટરિંગ માટે JANANI અને U-WIN પોર્ટલને સિંક કરવામાં આવશે.
આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે?
16) ગુજરાતના IIT ગાંધીનગર ખાતે સ્થાપવામાં આવનાર 'સમર્થ' (SAMARTH) સેમિકન્ડક્ટર હબ પ્રોજેક્ટ અંગે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચાં છે?
(1) તેનું પૂરું નામ સિલિકોન એન્ડ એડવાન્સ્ડ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ હબ છે.
(2) આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પ્રાપ્ત છે.
(3) આ હબ આગામી 5 વર્ષમાં 10 હજાર યુવાઓને આધુનિક તાલીમ આપશે.
આપેલાં વિધાનોમાંથી ક્યાં વિધાનો યોગ્ય છે?
20) 'સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ 2026' અંગે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
(1) આ રિપોર્ટ યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્ક (UNSDSN) દ્વારા જાહેર કરવામાં આવે છે.
(2) ભારતે 100માંથી 68.3ના સ્કોર સાથે 169 દેશો પૈકી અત્યાર સુધીનો તેનો સર્વોચ્ચ 94મો ક્રમ પ્રાપ્ત કર્યો છે.
(3) વર્ષ 2015માં ભારતનો ક્રમ 112મો હતો, જે દર્શાવે છે કે 2015 પછી ભારતના ક્રમમાં 18 સ્થાનનો સુધારો થયો છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાનો યોગ્ય છે?
24) મિનિરત્ન કેટેગરી-Iનો દરજ્જો પ્રાપ્ત કરનાર MECON લિમિટેડ વિશે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
(1) તેની સ્થાપના વર્ષ 1959માં કરવામાં આવી હતી અને તેનું વડું મથક રાંચી, ઝારખંડ ખાતે આવેલું છે.
(2) તે એક શિડ્યૂલ 'A' કેન્દ્રીય જાહેર ઉદ્યમ છે.
(3) કંપનીએ માર્ચ, 2026માં ₹ 535 કરોડથી વધુની પોઝિટિવ નેટવર્થ નોંધાવીને DPEના માપદંડો પૂર્ણ કર્યા હતા.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે ?
Comments (0)