ચર્ચા
1) નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (niif) અંગે નીચેનાં વિધાનો તપાસો.
(1) કેન્દ્રીય મંત્રીમંડળે તેમાં ₹ 30,000 કરોડના વધારાના રોકાણને મંજૂરી આપી છે.
(2) આ મંજૂરી બાદ સરકારનું કુલ રોકાણ ₹ 60,000 કરોડ થયું છે.
(3) આ રકમ 'ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ-III' માટે વાપરવામાં આવશે.
આપેલાં વિધાનોમાંથી ક્યાં વિધાનો યોગ્ય છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)