ચર્ચા
1) 'એનિમિયા મુક્ત ભારત' (amb)ના 7* 7 *7 ફ્રેમવર્ક વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
(1) તેમાં 7મુ લાભાર્થી જૂથ 0 થી 6 મહિનાનાં શિશુઓ છે.
(2) ગંભીર એનિમિયા માટે ફેરિક કાર્બોક્સીમાલ્ટોઝ (FCM)નો ઉપયોગ કરવાની જોગવાઈ છે.
(3) આ અભિયાન હવે ફક્ત ટેસ્ટ, ટ્રીટ અને ટોક (T3) પર જ ધ્યાન આપશે.
(4) મોનિટરિંગ માટે JANANI અને U-WIN પોર્ટલને સિંક કરવામાં આવશે.
આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)