ચર્ચા

1) 'એનિમિયા મુક્ત ભારત' (amb)ના 7* 7 *7 ફ્રેમવર્ક વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

(1) તેમાં 7મુ લાભાર્થી જૂથ 0 થી 6 મહિનાનાં શિશુઓ છે.
(2) ગંભીર એનિમિયા માટે ફેરિક કાર્બોક્સીમાલ્ટોઝ (FCM)નો ઉપયોગ કરવાની જોગવાઈ છે.
(3) આ અભિયાન હવે ફક્ત ટેસ્ટ, ટ્રીટ અને ટોક (T3) પર જ ધ્યાન આપશે.
(4) મોનિટરિંગ માટે JANANI અને U-WIN પોર્ટલને સિંક કરવામાં આવશે.
આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે?

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up