ચર્ચા
1) નીચેના વિધાનો પૈકી કયું વિધાન / વિધાનો સાચું /સાચાં છે તેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. આર્થિક ઉદારીકરણના પરિણામે ભારતમાં આવકની અસમાનતામાં વધારો થયો છે.
2. આર્થિક ઉદારીકરણના પરિણામે ભારતમાં ગરીબી નાબૂદ થઈ છે.
3. ભારતમાં 1991 થી શરૂ કરાયેલા આર્થિક સુધારના ભાગરૂપે વૈશ્વિકીકરણની પ્રક્રિયા શરૂ થઈ છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)