ચર્ચા
1) ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વ પ્રથમ નેતા શ્રી અરવિંદ ઘોષ હતાં.
2. શ્રી બારીન્દ્રકુમાર ઘોષ ગુજરાત આવ્યા હતા અને તેમને છોટુભાઈ તથા અંબુભાઇ પુરાણી જેવા સાથીઓ મળ્યા હતા.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)