ચર્ચા
1) મધ્યકાલીન સ્થાપત્ય વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. કુતબુદ્દીન ઐબકે દિલ્લીમાં કુતુબમિનારનું નિર્માણ શરુ કરાવ્યું હતું.
2. કુતબુદ્દીન ઐબકે દિલ્લીમાં 'ઢાઈ-દિનકા-ઝોંપડા' નામની મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)