ચર્ચા
1) પ્લાસીના યુદ્ધ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. પ્લાસીના યુદ્ધથી ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની સત્તાનો પાયો નખાયો.
2. પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીને બિહાર, બંગાળ અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)