ચર્ચા
1) નીચેના વાક્યો ચકાસો.
1. ઈ.સ. 1498માં “વાસ્કો ડી ગામા'એ યુરોપથી ભારત સુધીનો અત્યંત સુરક્ષીત અને નવો માર્ગ શોધેલ હતો.
2. આલ્ફાન્ઝો અલ્બુકર્કની નિમણુંક ગવર્નર તરીખે થતા તેણે ગોવા જીતીને તેને રાજધાની બનાવી હતી.
3. ડચના વેપારીઓએ ગુજરાતમાં સુરત ખંભાત, કેરળમાં કોચીન અને આંધ્રમાં મછલી પટનમ્ ખાતે વેપારી કોઠીઓ સ્થાપી હતી.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)