ચર્ચા
1) નીચે આપેલી કાવ્ય-પંક્તિને ધ્યાને લઈ એના અલંકારના પ્રકાર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. “કાયા કંચન સમી બચપણથી દીકરા માએ જે ઘણી સંભાળી.”
2. “મારા જીવનની વાડીમાં ફૂલો ખિલતાં, એ તો દુઃખો કેરા તડકા નિત્યે ઝીલતાં.’
3. “આ આત્મા એક દિન લેવાશે, એ રાખ્યો કોઈનો નહીં રહેશે, હે..તારી ભાડાની કોટડી ખાલી થશે.”
4. “તારી જેવી એક તું જ હે જનની!”
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)