કલા, સંસ્કૃતિ અને વારસો
504) ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
505) વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ક્યા વિશ્વ વિખ્યાત ભારતીય ચિત્રકારને વડોદરાના કલાભવનમાં ચિત્રો કરવા આમંત્રણ આપેલું હતું? ( GPSC Class - 2 - 16/04/2017)
525) ‘ભારતના માંચેસ્ટર’ તરીકે ગુજરાતનું ક્યું શહેર પ્રસિદ્ધ હતું? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
531) વજ્રપાણીનું શિલ્પ નીચેના પૈકી કઈ ગુફા સ્થાપત્યમાં મળી આવ્યું છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
536) દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સ્થાપકોમાં નીચેના પૈકી કોણ એક હતા? ( GPSC MAINS પેપર - 2 - 2016)
Comments (0)