ચર્ચા
1) ગગનયાન પ્રકલ્પ (પ્રોજેક્ટ) સંબંધિત કયું /કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
I. 3 દિવસના મિશન માટે 3 સભ્યોના જૂથને 400 કિમીની ભ્રમણકક્ષામાં મોકલી માનવ અવકાશ ઉડાન ક્ષમતાનું પ્રદર્શન અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવા.
II. LVM3 રોકેટ એ ગગનયાન મિશન માટે પ્રક્ષેપણ વાહન તરીકે પસંદ કરાયું છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)