ચર્ચા
1) રાષ્ટ્રીય સૌર મિશન (national solar mission - nms) સંબંધિત કયું / કયા સાચું / સાચા છે?
I. ભારતને સૌર ઊર્જામાં વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરવા માટે જાન્યુઆરી 2010માં શરૂ કરવામાં આવ્યું હતું.
II. રાષ્ટ્રીય સૌર મિશનનું પ્રારંભિક લક્ષ્ય 2022 સુધીમાં 20GW સૌર ઊર્જા સ્થાપિત કરવાનું હતું જે 2015ની શરૂઆતમાં વધારીને 100GW કરવામાં આવ્યું હતું.
III. વૈશ્વિક સહકારને પ્રોત્સાહન આપવા માટે આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ (International Solar Alliance-ISA) ની સ્થાપના કરવી.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)