ચર્ચા
1) સ્ટેચ્યુ ઓફ યુનિટી (statue of unity) વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
I. સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં બનાવવામાં આવેલ છે અને વિશ્વનું સૌથી ઊંચુ સ્ટેચ્યુ છે.
II. સરદાર પટેલની 143મી જન્મ જયંતી નિમિત્તે ઓક્ટોબર 2018માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
ITT. જાન્યુઆરી 2020માં, તે શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની આઠમી અજાયબીમાં ઉમેરવામાં આવ્યું.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)