ચર્ચા
1) સરદાર વલ્લભભાઈ પટેલ વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
I. તેઓ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન હતા.
II. લગભગ 565 રજવાડાઓના ભારતીય સંઘમાં જોડાણ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.
III. તેમનું પારિવારિક ઘર આણંદ જિલ્લાના કરમસદમાં આવેલું છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)