ચર્ચા
1) વાહનોમાં ટાયરમાં ભરવા માટે ઓક્સિજન કરતાં નાઈટ્રોજનને પ્રાધાન્યતા આપવા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તેના મોટા પરમાણુઓ ઓક્સિજનની તુલનામાં ખૂબ જ ધીમા દરે ટાયરમાંથી બહાર નીકળે છે, પરિણામે સમય જવા છતા ટાયરનું પ્રેસર ખાસ ઘટતું નથી.
2. નાઇટ્રોજન ઓક્સિજન કરતાં વધુ ઘાટો હોય છે.
3. નાઇટ્રોજન ઓક્સિજન કરતાં સસ્તો છે.
4. ઓક્સિજન ઝડપથી ટાયરનું દબાણ વધારે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)