ચર્ચા
1) નીચેના વિધાનો વિચારણામાં લઈને કયું વિધાન ખોટું છે તેનો વિકલ્પ પસંદ કરો.
1. જો કંપવિસ્તાર બમણો કરવામાં આવે તો ધ્વનિની પ્રબળતા ચાર ગણી બને છે.
2. જો કંપનનો કંપવિસ્તાર મોટો હોય, તો ધ્વનિ નબળો (મંદ) હોય છે.
3. ધ્વનિ શૂન્યાવકાશમાં પ્રસરી શકતો નથી.
20 કંપન પ્રતિ સેકંડ (20 Hz) કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકાતા નથી.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)