ચર્ચા
1) તાજેતરમાં શ્રી શિખર ધવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. તેના વિશે નીચેના કયા વિધાન સાચા છે?
1. તેમણે વર્ષ 2010માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતું.
2. 2021માં તેમને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
3. તેઓ “ગબ્બર” અને “મિસ્ટર ICC'ના હુલામણા નામથી પ્રસિદ્ધ હતા.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)