ચર્ચા

1) તરણેતરના મેળા બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.

1. તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના તરણેતર ગામમાં પ્રતિ વર્ષ યોજાય છે.
2. ગુજરાત સરકારના પશુપાલન વિભાગના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત દ્વારા તરણેતરમાં પશુપ્રદર્શન અને હરીફાઈનું આયોજન કરવામાં આવે છે.
૩. લોકવાયકા મુજબ, દ્રૌપદીનો સ્વયંવર આ પાંચાળ ભૂમિ પર યોજાયો હતો.

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up