ચર્ચા
1) નીચેના વિધાનો વિચારણામાં લઈને કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે તેનો વિકલ્પ પસંદ કરો.
1. નાર્કો એનાલિસિસ ટેસ્ટમાં સોડિયમ પેંટોથલ નામની દવા સંબંધિત વ્યક્તિના શરીરમાં ઈન્જેક્શનથી દાખલ કરવામાં આવે છે.
2. સેલ્વી અને અન્ય વિરૂદ્ધ કર્ણાટક રાજ્ય અને અન્યના કેસમાં સુપ્રિમ કોર્ટે નિર્ણય આપેલ છે કે કોઈપણ વ્યક્તિનો આ ટેસ્ટ તેની સંમતિ સિવાય કરી શકાશે નહીં.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)