ચર્ચા
1) નીચેનમાંથી સત્ય વિધાન/નો જણાવો.
વિધાન 1 : કેંદ્ર સરકારે પ્રોજેક્ટ ચિત્તાને ગાંધીસાગર વન્યજીવ અભયારણ્ય (મધ્ય પ્રદેશ) અને બન્ની ઘાસના મેદાનો (ગુજરાત) સુધી વિસ્તારવાની ઘોષણા કરી છે.
વિધાન 2 : તાજેતરમાં સરકારે પ્રોજેક્ટ લાયન-સિંહ@2047 ને 10 વર્ષ સુધી લંબાવ્યો છે.
વિધાન 3 : પ્રોજેક્ટ લાયન અંતર્ગત બરડા અભ્યારણ્યને સિંહોના ‘સેકન્ડ હોમ' તરીકે વિકસિત કરવાનું આયોજન છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)