ચર્ચા
1) તાજેતરમાં નિધન પામેલા પરમાણુ વૈજ્ઞાનિક રાજગોપાલ ચિદમ્બરમ અંગે અયોગ્ય વિધાન/વિધાનો પસંદ કરો.
1. તેમણે ભારતના પરમાણુ પરીક્ષણો સ્માઈલિંગ બુદ્ધ અને ઓપરેશન શક્તિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
2. તેઓ ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર રહ્યા હતા
3. તેમને પદ્મશ્રી અને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)