ચર્ચા
1) તાજેતરમાં લોકસભામાં રજૂ કરાયેલા 131માં બંધારણીય સુધારા વિધેયક, 2026ના સંદર્ભમાં નીચેનાં વિધાનો તપાસો.
1. આ વિધેયકમાં લોકસભામાં સભ્યોની મહત્તમ સંખ્યા વધારીને 850 કરવાની દરખાસ્ત હતી.
2. તેમાં 2011ની વસતિગણતરી આધારિત સીમાંકન પૂર્ણ થયા પછી તરત જ મહિલાઓ માટે 33% અનામત લાગુ કરવાની મંજૂરી માંગવામાં આવી હતી.
3. આ વિધેયક સંસદમાં જરૂરી બહુમતી પ્રાપ્ત કરીને પસાર થઈ ગયું હતું.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)