ચર્ચા

1) તાજેતરમાં લોકસભામાં રજૂ કરાયેલા 131માં બંધારણીય સુધારા વિધેયક, 2026ના સંદર્ભમાં નીચેનાં વિધાનો તપાસો.

1. આ વિધેયકમાં લોકસભામાં સભ્યોની મહત્તમ સંખ્યા વધારીને 850 કરવાની દરખાસ્ત હતી.
2. તેમાં 2011ની વસતિગણતરી આધારિત સીમાંકન પૂર્ણ થયા પછી તરત જ મહિલાઓ માટે 33% અનામત લાગુ કરવાની મંજૂરી માંગવામાં આવી હતી.
3. આ વિધેયક સંસદમાં જરૂરી બહુમતી પ્રાપ્ત કરીને પસાર થઈ ગયું હતું.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે ?

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up