ચર્ચા
1) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ભારતીય આધ્યાત્મિક અને માનવતાવાદી લીડર મધુસૂદન સાઈને ફિજીનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી' એનાયત કરાવું.
2. મધુસૂદન સાઈને આ પુરસ્કાર તેમની શ્રીસત્ય સાઈ સંજીવની ચિલ્ડ્રન હોસ્પિટલના માધ્યમથી સ્વાસ્થ્યસંભાળ અને સમાજ કલ્યાણમાં તેમના યોગદાન બદલ અપાયો છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)