ચર્ચા
1) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ગુજરાતના ચોથા નાણાં પંચના અધ્યક્ષ તરીકે યમલ વ્યાસની નિમણૂક કરવામાં આવી છે.
2. ચોથા નાણાં પંચના કાયમી સભ્ય તરીકે જયંતીલાલ પટેલ, સુનીલ સોલંકી અને અભયસિંહ ચૌહાણનો સમાવેશ કરાયો છે. ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)