ચર્ચા
1) ભારતની 100મી રામસર સાઇટ તરીકે જાહેર થયેલ ‘સુરહા તાલ’ વિશે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. તે ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં આવેલી રાજ્યની 13મી રામસર સાઇટ છે.
2. તે ગંગા અને સરયૂ નદીના વિસ્તારમાં આવેલું એક કુદરતી બારમાસી ઓક્સબો (સર્પાકાર) તળાવ છે.
3. ઉત્તર પ્રદેશ સરકારે વર્ષ 2002માં તેનું નામ બદલીને ‘જયપ્રકાશ નારાયણ પક્ષી અભયારણ્ય’ રાખ્યું હતું.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)