ચર્ચા
1) ‘અગ્નિપથ યોજના’ વિશે નીચેના નિવેદન પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો ?
1. આ યોજનાનો ઉદ્દેશ્ય ત્રણેય મુખ્ય સેવાઓ, એટલે કે સેના, નૌકાદળ અને વાયુ સેનામાં સૈનિકોની ભરતી કરવાનો છે.
2. આ યોજના હેઠળ નિમણૂક 4 વર્ષના સમયગાળા માટે કરવામાં આવે છે.
3. આ યોજના હેઠળ સેનામાં જોડાનાર યુવાનોને ‘અગ્નિવીર’ તરીકે ઓળખવામાં આવે છે.
4. 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટે અરજી કરી શકતી નથી.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)