જુલાઈ 2026
51) અસમમાં ‘મુગા સિલ્ક’ માટે શરૂ કરવામાં આવેલા ‘મિશન સેનેહજોરી’ વિશે નીચેનાં વિધાનો તપાસો.
1. આ મિશનનો ઉદ્દેશ્ય મુગા સિલ્કને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક લક્ઝરી ટેક્સટાઇલ બ્રાન્ડ બનાવવાનો છે.
2. આ મિશન માટે ₹ 411 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
3. આ યોજના હેઠળ મુગા સિલ્કનું GI પ્રમાણીકરણ 80 ટકાથી વધુ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
54) બ્લૂ બોન્ડ્સ અને તેને લગતી સંસ્થાઓ વિશે નીચેનાં વિધાનો પર વિચાર કરો.
1. સાગરમાલા ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ (SMFCL) વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન ભારતના સૌપ્રથમ બ્લૂ બોન્ડ્સ લોન્ચ કરશે.
2. આ બ્લૂ બોન્ડ્સનો મુખ્ય ઉદ્દેશ મહાસાગર અને સમુદ્રતટીય આંતરમાળખાકીય પ્રોજેક્ટ્સ માટે ₹ 1,000 કરોડ સુધીની રકમ એકઠી કરવાનો છે.
3. SMFCL એ ખાનગી ક્ષેત્રની સમુદ્રી માળખાકીય સંબંધિત કંપની છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો :
56) સોશિયલ સ્ટોક એક્સચેન્જ (SSE) અને ZCZP ઇન્સ્ટ્રુમેન્ટ્સના સંદર્ભમાં નીચેનાં વિધાનો તપાસો.
1. ZCZP ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરનાર કંપનીને રોકાણ કરેલી મૂળ રકમ (મુદ્દલ) પ્રોજેક્ટના અંતે પરત મળવાપાત્ર છે.
2. SSE પર નોંધાયેલી સંસ્થાઓએ તેમની કુલ પ્રવૃત્તિઓમાંથી ઓછામાં ઓછી 67% પ્રવૃત્તિઓ સામાજિક ઉદ્દેશ્યો પાછળ ખર્ચવી ફરજિયાત છે.
3. કંપનીઓ પોતાના કુલ વાર્ષિક CSR ખર્ચના વધુમાં વધુ 10% સુધીનો ખર્ચ ZCZP ઇન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા કરી શકે છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
58) નાણાકીય વર્ષ 2025-2026 માટે સી-ફૂડ નિકાસ અંગે નીચેનાં વિધાનો તપાસો.
1. કુલ નિકાસ જથ્થો 19,72,018 મેટ્રિક ટન (MT) રહ્યો હતો.
2. જથ્થાની દૃષ્ટિએ (Volume Wise) ચીન ભારતનો સૌથી મોટો સી-ફૂડ આયાતકાર દેશ છે.
3. આ માહિતી મરીન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (MPEDA) દ્વારા જાહેર કરવામાં આવી છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
62) વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પિત ‘નવસારી ડિજિટલ સબસ્ટેશન’ પ્રોજેક્ટ વિશે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. આ વિશ્વનું સૌથી ઉચ્ચ-વોલ્ટેજ (765kV ક્ષમતાનું) અને પ્રથમ ડિજિટલ સબસ્ટેશન છે.
2. આ પ્રોજેક્ટનું નિર્માણ ભારત સરકારના પાવર મંત્રાલયના સીધા હસ્તક કરવામાં આવ્યું છે.
3. આ સબસ્ટેશનમાં પરંપરાગત વાયરોને બદલે ફાઇબર ઓપ્ટિક્સ અને પ્રોસેસ બસ-બેઝ્ડ (IEC 61850) ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
66) 21 જૂન, 2026ના રોજ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ______ ખાતે કરવામાં આવી હતી.
68) GIDC દ્વારા ભરૂચ જિલ્લાના જંબુસર બલ્ક ડ્રગ પાર્ક (BDP) માટે જાહેર કરવામાં આવેલા 'ડીપ-સી એફ્લુઅન્ટ ડિસ્પોઝલ પાઇપલાઇન' પ્રોજેક્ટ વિશે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય CETP (કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)માંથી ટ્રીટ કરાયેલા ઔદ્યોગિક ગંદા પાણીનો સુરક્ષિત રીતે નિકાલ કરવાનો છે.
2. આ પ્રોજેક્ટની કુલ નિકાલ ક્ષમતા 60 MLD (મિલિયન લિટર પ્રતિ દિવસ) છે.
3. આ પાઇપલાઇન પ્રોજેક્ટનું નિર્માણ PPP (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) મોડલ હેઠળ કરવામાં આવશે.
ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
69) ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ (DGS) દ્વારા વિકસાવવામાં આવેલી 'યુનિફાઇડ શિપ રિસાયક્લિંગ ક્રેડિટ નોટ મોડ્યુલ' અને સ્કીમ બાબતે કયું/ક્યાં વિધાન યોગ્ય છે ?
1. આ યોજના અનુસાર, જહાજોનું રિસાયક્લિંગ કરનારા જહાજના માલિકોને જહાજના ભંગારના મૂલ્યના 40% જેટલી ક્રેડિટ નોટ્સ આપવામાં આવે છે.
2. આ ક્રેડિટનો ઉપયોગ ભારતમાં નવા જહાજના નિર્માણના પ્રોજેક્ટ્સ સામે કરી શકાય છે.
ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન યોગ્ય છે ?
77) ભારતીય અર્થતંત્રમાં MSMEની નિર્ણાયક ભૂમિકામાં નીચેનામાંથી કયું પરિબળ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
1. રોજગાર સર્જન
2. આર્થિક વૃદ્ધિ
3. નિકાસ પ્રોત્સાહન
4. ઔદ્યોગિક ઉત્પાદન
5. પ્રાદેશિક વિકાસ
80) 'અભિલાષા બાયોફ્યુઅલ્સ (ABF)' પ્રોજેક્ટ વિશે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. તે પ્રથમ પેઢી (1G) બાયોફ્યુઅલના ઉત્પાદન માટેનો પ્રોજેક્ટ છે.
2. તેમાં કાચા માલ તરીકે કૃષિ સંબંધિત પ્રવૃત્તિમાંથી નીકળતા કચરા તથા અવશેષોનો ઉપયોગ કરવામાં આવશે.
3. આ ટેક્નોલોજીમાં થર્મો-કેમિકલ રૂપાંતરણ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
82) તાજેતરમાં ચર્ચામાં રહેલા ‘વાયુ અસ્ત્ર-1’ લોઇટરિંગ મ્યુનિશન બાબતે નીચેનાં વિધાનોમાંથી કયા સાચાં છે ?
1. તેની પ્રહાર કરવાની રેન્જ 100 કિલોમીટર છે અને તે 10 કિલોગ્રામ વોરહેડ લઈ જવાની ક્ષમતા ધરાવે છે.
2. તે 90 મિનિટથી વધુની એન્ડ્યોરેન્સ ક્ષમતા ધરાવે છે.
3. તેણે 14,000 ફૂટથી વધુની ઊંચાઈએ સફળતાપૂર્વક સંચાલન કર્યું છે.
સાચો વિકલ્પ પસંદ કરો :
88) તાજેતરમાં કયા રાજ્યના પરંપરાગત ઉત્પાદનો જેમ કે ભોયા સાડી અને ફેબ્રિક, કુચાઈ સિલ્ક સાડી, કેસરિયા કલાકંદ, ડોકરા ક્રાફ્ટ, તુમકા ચાદર, બારોની પેઇન્ટિંગ્સ, મુંડા જ્વે
લરી વગેરેને GI ટેગ પ્રાપ્ત થયો છે ?
89) એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ બાબતે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. કેન્દ્રીય મંત્રીમંડળે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) માટે ₹ 10,000 કરોડની બજેટ સહાય મંજૂર કરી છે.
2. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એરલાઇન્સને ATFના ભાવની વધઘટ સામે સુરક્ષા પૂરી પાડવાનો છે.
3. આ યોજનાનો લાભ માત્ર ભારતની આંતરરાષ્ટ્રીય ઉડાન ભરતી એરલાઇન્સને જ મળશે.
ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
90) ગુજરાતના જસદણની પરંપરાગત હસ્તકલા ‘પટારી’ને મળેલા GI ટેગ બાબતે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ રજિસ્ટ્રીએ આ હસ્તકલાને વર્ષ 2025-26 માટે GI ટેગ મંજૂર કર્યો છે.
2. આ હસ્તકલા મુખ્યત્વે ભાવનગર જિલ્લાના જસદણ બ્લોકમાં પેઢીઓથી પ્રચલિત છે.
3. આ પટારીઓ બનાવવામાં કિંમતી ધાતુઓ, આકર્ષક રંગો અને લાકડાની જટિલ કોતરણીનો ઉપયોગ કરવામાં આવે છે.
ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
91) 79મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલી (WHA)માં અપનાવવામાં આવેલા ‘એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) વિશેના ગ્લોબલ એક્શન પ્લાન (2026-2036)’ અંગે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ એક્શન પ્લાન વર્ષ 2036 સુધી AMR સામે સંકલિત કાર્યવાહી કરવા માટે વૈશ્વિક માળખા તરીકે કાર્ય કરશે.
2. આ પ્લાનનો એક મુખ્ય લક્ષ્યાંક બેક્ટેરિયલ AMRથી થતાં માનવમૃત્યુમાં 10%નો ઘટાડો કરવાનો છે.
ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન યોગ્ય છે ?
92) SARTHAK-PDS યોજના વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ યોજનાનો સમયગાળો 16મા નાણાપંચના કાર્યકાળ દરમિયાન 5 વર્ષ એટલે કે 31 માર્ચ, 2031 સુધીનો રહેશે.
2. આ યોજનામાં અગાઉ ચાલતી 2 યોજનાઓનું એકીકરણ કરવામાં આવશે, જેમાં એક SMART-PDS યોજના પણ સામેલ છે.
3. જાહેર વિતરણ પ્રણાલીને લીકેજ-મુક્ત અને વધુ કાર્યક્ષમ બનાવવા માટે આ યોજનામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), મશીન લર્નિંગ (ML) અને બ્લોકચેઇન જેવી આધુનિક ટેક્નોલોજીઓનો ઉપયોગ કરવામાં આવશે.
સાચો વિકલ્પ પસંદ કરો :
93) ‘અગ્નિપથ યોજના’ વિશે નીચેના નિવેદન પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો ?
1. આ યોજનાનો ઉદ્દેશ્ય ત્રણેય મુખ્ય સેવાઓ, એટલે કે સેના, નૌકાદળ અને વાયુ સેનામાં સૈનિકોની ભરતી કરવાનો છે.
2. આ યોજના હેઠળ નિમણૂક 4 વર્ષના સમયગાળા માટે કરવામાં આવે છે.
3. આ યોજના હેઠળ સેનામાં જોડાનાર યુવાનોને ‘અગ્નિવીર’ તરીકે ઓળખવામાં આવે છે.
4. 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટે અરજી કરી શકતી નથી.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Comments (0)