જુલાઈ 2026
13) તાજેતરમાં ચર્ચામાં રહેલ G-7 સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તેની સ્થાપના વર્ષ 1975માં થઈ હતી.
2. તેના વર્તમાન 7 સભ્ય દેશોમાં અમેરિકા, બ્રિટન, જાપાન, જર્મની, ફ્રાન્સ, ઇટાલી અને કેનેડાનો સમાવેશ થાય છે.
3. વર્ષ 2014માં બ્રાઝિલને આ જૂથમાંથી હટાવી દેવામાં આવ્યું હતું.
4. તેનું વડું મથક અમેરિકાના વોશિંગ્ટન ડી. સી. ખાતે આવેલું છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો
23) 21 જૂન, 2026ના રોજ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ______ ખાતે કરવામાં આવી હતી.
34) તાજેતરમાં કયા રાજ્યના પરંપરાગત ઉત્પાદનો જેમ કે ભોયા સાડી અને ફેબ્રિક, કુચાઈ સિલ્ક સાડી, કેસરિયા કલાકંદ, ડોકરા ક્રાફ્ટ, તુમકા ચાદર, બારોની પેઇન્ટિંગ્સ, મુંડા જ્વે
લરી વગેરેને GI ટેગ પ્રાપ્ત થયો છે ?
35) ‘અગ્નિપથ યોજના’ વિશે નીચેના નિવેદન પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો ?
1. આ યોજનાનો ઉદ્દેશ્ય ત્રણેય મુખ્ય સેવાઓ, એટલે કે સેના, નૌકાદળ અને વાયુ સેનામાં સૈનિકોની ભરતી કરવાનો છે.
2. આ યોજના હેઠળ નિમણૂક 4 વર્ષના સમયગાળા માટે કરવામાં આવે છે.
3. આ યોજના હેઠળ સેનામાં જોડાનાર યુવાનોને ‘અગ્નિવીર’ તરીકે ઓળખવામાં આવે છે.
4. 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટે અરજી કરી શકતી નથી.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
46) ભારતના સોલિસિટર જનરલ અંગે નીચેના નિવેદનો પર વિચાર કરો :
1. સોલિસિટર જનરલનું પદ બંધારણના અનુચ્છેદ-76(1) હેઠળ બનાવવામાં આવ્યું છે.
2. સોલિસિટર જનરલ એટર્ની જનરલને તેમની સત્તાવાર ફરજો નિભાવવામાં મદદ કરે છે.
3. સોલિસિટર જનરલ રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત બંધારણીય વ્યક્તિ છે.
Comments (0)