ચર્ચા
1) પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના (pmjjby) સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો :
1. આ યોજના મે, 2015માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી.
2. આ યોજના હેઠળ ₹ 5 લાખનું જીવન વીમા કવચ પૂરું પાડવામાં આવે છે.
3. આ યોજના માટે પાત્રતાની ઉંમર 18-60 વર્ષ છે.
4 આ યોજનાનું વાર્ષિક પ્રીમિયમ ₹ 436 છે.
ઉપરોક્ત વિધાનો પૈકી કર્યું/કર્યા વિધાન/વિદ્યાનો સાચું/ સાયાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)