ચર્ચા
1) સાહિત્ય અકાદમી યુવા અને બાળ સાહિત્ય પુરસ્કાર 2025 વિશે નીચેના વિધાનો ચકાસો.
1. ગુજરાતી ભાષામાં સાહિત્ય અકાદમી યુવા સાહિત્ય પુરસ્કાર મયૂર ખાવડુને તેમના નરસિંહ ટેકરી (નિબંધ) માટે એનાયત કરવામાં આવશે.
2. ગુજરાતી ભાષામાં સાહિત્ય અકાદમી બાલ સાહિત્ય પુરસ્કાર કીર્તિદા બ્રાહ્મભટ્ટને રિચાક (કવિતા) માટે એનાયત કરવામાં આવશે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)