ચર્ચા
1) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તામિલનાડુ અને પુડુચેરીમાં વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, તે સંદર્ભે નીચેનાં વિધાનો તપાસો.
1. તામિલનાડુમાં કનેક્ટિવિટી અને આર્થિક વૃદ્ધિ માટે ₹ 5,650 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું.
2. ચેન્નાઈના મનાલી ખાતે વાર્ષિક 672 MTPA ક્ષમતા ધરાવતા લ્યુબ બ્લેન્ડિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું.
3. પુડુચેરીમાં JIPMER ખાતે આધુનિક રિજનલ કેન્સર સેન્ટર (RCC)નું ઉદ્ઘાટન કર્યું.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)