ચર્ચા
1) નીચે આપેલ સત્ય વિધાન/નો પસંદ કરો.
વિધાન 1 : તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા ધરાવતી આર્થિક બાબતોની કેંદ્રીય સમિતિએ ઉત્તરાખંડમાં ગોવિંદઘાટ અને હેમકુંડસાહિબને જોડતા ૧૨.૪ કિ.મી.ના રોપવે પ્રોજેક્ટને મંજૂરી આપી.
વિધાન 2 : આ પહેલ પર્વતમાલા પરિયોજનાનો ભાગ છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)