ચર્ચા
1) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોરેશિયસ યાત્રા અંગે સત્ય વિધાન/વિધાનો પસંદ કરો.
1. મોદીએ ગ્લોબલ સાઉથ માટે 'મહાસાગર' નામનું એક નવું વિઝન પ્રસ્તુત કર્યું છે.
2. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત મોરેશિયસના સર શિવસાગર રામગુલામ બોટનિકલ ગાર્ડનમાં વૂડ એપલનો છોડ વાવ્યો હતો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)