ચર્ચા
1) નીચેના વિધાનો પૈકી કયું વિધાન યોગ્ય છે?
1. બાળ મજૂરીને અટકાવવા અંગે બાળ મજૂર (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, 1986નો કાયદો છે.
2. ભારતના સંવિધાનના અનુચ્છેદ-24માં ચૌદ વર્ષથી નીચેની વયના બાળકને કોઈ કારખાનામાં કે ખાણમાં કામે રાખી શકાશે નહીં તેવી જોગવાઈ છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)