ચર્ચા
1) અનુસૂચિત જાતિઓના રાષ્ટ્રીય આયોગના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
I. તે બંધારણીય સંસ્થા છે.
II. તેના સભ્યોની સેવાની શરતો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવે છે.
III. આયોગે એંગ્લો ઈન્ડિયન સમુદાય માટે બંધારણીય અને અન્ય કાનૂની સુરક્ષાને લગતી તમામ બાબતોની તપાસ કરવાની છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)