ચર્ચા
1) ભારતના બંધારણ સંબંધિત કયું / કયાં સાચું / સાચા છે ?
I. બંધારણનો માળખાકીય ભાગ ભારત સરકારના અધિનિયમ 1935માંથી લેવામાં આવ્યો છે.
II. બંધારણનો દાર્શનિક ભાગ વિવિધ સ્ત્રોતોમાંથી લેવામાં આવ્યા છે જેવાં કે અમેરિકન બંધારણ, આઇરિસ બંધારણ વગેરે.
III. બંધારણનો રાજકીય ભાગ મોટા ભાગે બ્રિટિશ અનુભવોમાંથી લેવામાં આવ્યો છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)