06 થી 10 માર્ચ 2025 નું કરંટ અફેર્સ

1) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તાજેતરમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને 3-1થી હરાવીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી.
2. ભારતનો જસપ્રીત બુમરાહ પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો.

Answer Is: (C) 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) નીચેનામાંથી સૌથી ઝડપી 200 વિકેટ લેનારો ભારતીય બોલર કોણ બન્યો ?

Answer Is: (B) જસપ્રીત બુમરાહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તાજેતરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ (PB સંમેલનનું આયોજન ભુવનેશ્વર (ઓડિશા)માં કરાયું હતું.
2. 18મા પ્રવાસી ભારતીય દિવસની થીમ ‘ડાયસ્પોરા'સ કોન્ટ્રિબ્યુશન ટુ એ વિકસિત ભારત' હતી.

Answer Is: (C) 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તાજેતરમાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના અધ્યક્ષ તરીકે વી.નારાયણનની નિયુક્તિ કરવામાં આવી.
2. વી. નારાયણન એસ.સોમનાથના અનુગામી બન્યા છે.

Answer Is: (C) 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તાજેતરમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે લોજિસ્ટિક્સ ઈઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ (LEADS) રિપોર્ટની છઠ્ઠી આવૃત્તિ જાહેર કરી છે.
2. આ રિપોર્ટમાં ગુજરાતને તટીય રાજ્યોમાં 'અચીવર્સ'નું મોખરાનું સ્થાન અપાયું છે.

Answer Is: (C) 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) ભારતના 76મા પ્રજાસત્તાક દિવસ અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તેની થીમ ‘સ્વર્ણિમ ભારત : વિરાસત ઔર વિકાસ' હતી.
2. આ અવસરના મુખ્ય અતિથિ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો હતા.
3. ગણતંત્ર દિવસ 2025ની પરેડનું નેતૃત્વ લેફટેનન્ટ જનરલ ભવનીશકુમારે કર્યું હતું.

Answer Is: (D) 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) ગણતંત્ર દિવસ 2025માં ગુજરાતના ટેબ્લો અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. ગુજરાતના ટેબ્લોની થીમ ‘સ્વર્ણિમ ભારત : વિરાસત ઔર વિકાસ' તથા ‘આનર્તપુર સે એકતાનગર તક - વિરાસત સે વિકાસ કા અદ્ભુત સંગમ' હતી.
2. ગુજરાતના ટેબ્લોએ પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.

Answer Is: (C) 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) તાજેતરમાં ક્યા રાજ્યમાં પંગસૌ પાસ આંતરરાષ્ટ્રીય મહોત્સવ 2025 યોજાયો હતો?

Answer Is: (A) અરુણાચલ પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) ભારત વિશ્વનો કેટલામો સૌથી મોટો કોફી ઉત્પાદક દેશ છે ?

Answer Is: (A) 7 મો

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) તાજેતરમાં કઈ સંસ્થાએ વ્યાપારી સંગઠનો તેમના દસ્તાવેજોની ખરાઈ અને પ્રબંધન સરળતાથી કરી શકે તે માટે ડિજિટલ પ્લેટફોર્મ ‘એન્ટિટી લોકર' રજૂ કર્યું ?

Answer Is: (A) નેશનલ ઈલેક્ટ્રોનિક ગવર્નન્સ ડિવિઝન (NeG)

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) તાજેતરમાં કેરળના થુંબા સ્થિત અંતરિક્ષ સંગ્રહાલયના રોકેટ ગાર્ડનમાં પ્રદર્શિત કરાયેલી સૂર્ય ઘડિયાળની ડિઝાઈન કઈ સંસ્થાએ કરી છે ?

Answer Is: (B) વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) તાજેતરમાં ક્યા રાષ્ટ્રીય ઉદ્યાનમાં યુરેશિયન ક્ષેત્રનું દુર્લભ પક્ષી લિટલ ગલ પહેલીવાર જોવા મળ્યું ?

Answer Is: (A) સુલ્તાનપુર નેશનલ પાર્ક

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) નીચેનમાંથી દર વર્ષે વિશ્વ ગ્લેશિયર દિવસ ક્યારે મનાવાશે ?

Answer Is: (A) 21 માર્ચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) તાજેતરમાં નીચેના પૈકી ક્યા ગુજરાતીને વર્ષ 2025માં પદ્મભૂષણથી સન્માનિત કરાયા ?

Answer Is: (A) પંકજ પટેલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) તાજેતરમાં નીચે પૈકી ક્યા ગુજરાતીને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા નથી ?

Answer Is: (A) રતનકુમાર પરીમૂ

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) તાજેતરમાં નીચે પૈકી ક્યા ગુજરાતીને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા નથી ?

Answer Is: (C) કુમુદિની લાખિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) તાજેતરમાં ક્યા જાણીતા ગાયકને પદ્મશ્રી પુરસ્કાર પુરસ્કારથી સન્માનિત કરાયા?

Answer Is: (B) શ્રેયા ઘોષાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) તાજેતરમાં ક્યા ક્રિકેટરને પદ્મશ્રી એનાયત કરાયો ?

Answer Is: (A) આર.અશ્વિન

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up