06 થી 10 જુલાઈ 2026 નું કરંટ અફેર્સ
13) ભારતના સોલિસિટર જનરલ અંગે નીચેના નિવેદનો પર વિચાર કરો :
1. સોલિસિટર જનરલનું પદ બંધારણના અનુચ્છેદ-76(1) હેઠળ બનાવવામાં આવ્યું છે.
2. સોલિસિટર જનરલ એટર્ની જનરલને તેમની સત્તાવાર ફરજો નિભાવવામાં મદદ કરે છે.
3. સોલિસિટર જનરલ રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત બંધારણીય વ્યક્તિ છે.
17) ‘અગ્નિપથ યોજના’ વિશે નીચેના નિવેદન પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો ?
1. આ યોજનાનો ઉદ્દેશ્ય ત્રણેય મુખ્ય સેવાઓ, એટલે કે સેના, નૌકાદળ અને વાયુ સેનામાં સૈનિકોની ભરતી કરવાનો છે.
2. આ યોજના હેઠળ નિમણૂક 4 વર્ષના સમયગાળા માટે કરવામાં આવે છે.
3. આ યોજના હેઠળ સેનામાં જોડાનાર યુવાનોને ‘અગ્નિવીર’ તરીકે ઓળખવામાં આવે છે.
4. 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટે અરજી કરી શકતી નથી.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Comments (0)