ચર્ચા
1) નીચેનાં આપેલાં વિધાન વિદ્યાનો પૈકી યોગ્ય વિધાન ચકાસો.
1. માનવ અને વાઘ વચ્ચેના સંઘર્ષનું સંચાલન કરવા 'વાઘ અભયારણ્યની બહાર વાઘ' પાયલોટ યોજનાનો પ્રારંભકરાયો છે.
2. નેશનલ કોમ્પેન્સેટરી એફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી (CAMPA)ની એક્ઝિક્યુટિવ કમિટીએ એક વર્ષ સુધી પાયલોટ અમલીકરણની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
૩. તેનો ઉદ્દેશ વાઘ માટેના નિધિિરત અભયારણ્યની બહાર વાઘનું નિરીક્ષણ અને રક્ષણ વધારવાનો તેમજ માનવ અને વાઇ વચ્ચેના સંઘર્ષને અટકાવવાનો છે.
4. આ યોજના 10 રાજ્યોના 80 વનવિભાગો પર ધ્યાન આપશે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)