ચર્ચા
1) ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (usbrl) વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. USBRL 272 કિમી લાંબો વ્યૂહાત્મક રેલવે પ્રોજેક્ટ છે, જેનું કામ 1997માં શરૂ થયું હતું અને 2025માં પૂરું થયું હતું.
2. આ પ્રોજેક્ટમાં 119 કિમી લાંબી 36 ટનલ અને 943 પુલ સામેલ છે.
3. “અંજી બ્રિજ" અને "ચિનાબ બ્રિજ” આ પ્રોજેક્ટનો ભાગ છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)