ચર્ચા
1) નીચે આપેલાં વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. ગૃહ મંત્રાલય દ્વારા આદિવાસી ભાષા માટે ભારતની પ્રથમ AI-સંચાલિત અનુવાદક સેવા ' આદિ વાણી' શરૂ કરવામાં આવી છે.
2. તેનો ઉદ્દેશ્ય આદિવાસી ભાષાઓમાં શિક્ષણ, શાસન અને ઉદ્યોગસાહસિકતાની પહોંચ વધારવાનો છે.
૩. હિન્દી/અંગ્રેજી અને આદિવાસી ભાષાઓ વચ્ચે રીઅલ-ટાઇમ અનુવાદ (ટેક્સ્ટ અને સ્પીચ) કરે છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)