ચર્ચા
1) તાજેતરમાં ડૉ. એમ. એસ. સ્વામિનાથનની 100મી જન્મજયંતીની ઉજવણી બાબતે યોગ્ય વિધાન પસંદ કરો.
1. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમ. એસ. સ્વામિનાથન સેન્ટેનરી ઇન્ટરનેશનલ કોન્ફરન્સનો પ્રારંભ કર્યો હતો.
2. પ્રિયંવદા જયકુમાર દ્વારા લખવામાં આવેલ એમ. એસ. સ્વામિનાયનના જીવનચરિત્ર 'ધ મેન હૂ ફેડ ઇન્ડિયા'નું વિમોચન કરવામાં આવ્યું.
3. ₹ 100નો સ્મૃતિ સિક્કો બહાર પાડવામાં આવ્યો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)