ચર્ચા
1) 'જલકાપી' સંદર્ભે નીચેનાં પૈકી યોગ્ય વિધાનો ચકાસો.
1. તાજેતરમાં ભારતની સૌથી મોટી માનવરહિત સબમરીન 'જલકાપી'નું નિર્માણકાર્ય દાહોદમાં શરૂ કરવામાં આવ્યું.
2. જલકાપી સતત 30થી 45 દિવસ સુધી પાણીમાં રહી શકે છે.
3. જલકાપીની ડિઝાઇન ભારતીય નૌકાદળના સબમરીન ડિઝાઇન ગ્રૂપ દ્વારા કરવામાં આવી છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)