ચર્ચા
1) ભારતીય કોસ્ટ ગાર્ડ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?
1. ભારતીય કોસ્ટ ગાર્ડની ‘રુસ્તમજી સમિતિ’ની ભલામણ પર સ્થાપના કરવામાં આવી હતી.
2. ભારતીય કોસ્ટ ગાર્ડ સંરક્ષણ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે.
3. દર વર્ષે 1 ફેબ્રુઆરીના રોજ ‘ભારતીય કોસ્ટ ગાર્ડ' દિવસની ઉજવણી કરવામાં આવે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)