ચર્ચા
1) સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર 2024 અંગે સત્ય વિધાન/નો પસંદ કરો.
વિધાન 1 : હિંદી કવિતા કુમારજીવના ગુજરાતી અનુવાદ બદલ રમણીક અગ્રાવતને સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
વિધાન 2 : મૂળ કૃતિ કુમારજીવના લેખક કુંવર નારાયણ છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)